Site icon News Continuous Bureau | Mumbai

અમિત શાહ અને શરદ પવારની મુલાકાત થઇ. શું વાત થઈ? કોઈને નથી ખબર.

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ ખીચડી રંધાઈ રહી છે તે સંદર્ભે ચર્ચા ગરમાગરમ છે. વાત એમ છે કે એનસીપીના સર્વેસર્વા એવા શરદ પવાર દિલ્હીથી જયપુર ગયા અને ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે એક રાત મુકામ કર્યો અને ત્યારબાદ તેમણે અમિત શાહની મુલાકાત કરી. શરદ પવારની સાથે એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ સામેલ હતા.

ઉઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી બેઠકો કરીને પોતાના વિરોધીઓને તેમજ સાથી પક્ષોને આશ્ચર્યચકિત કરતા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર સ્થાપન કરતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા.

જોકે શરદ પવાર આ રીતે અમિત શાહને મળતા નથી. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે આવા પ્રકારની મીટીંગ ને કારણે મહારાષ્ટ્રમાં હવે શું થશે તે સંદર્ભે સર્વે કોઈ ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version