Site icon

Amrit Udyan : અમૃત ઉદ્યાન આ તારીખ સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું..

Amrit Udyan : હવે મુલાકાતીઓ સાંજે 5 વાગ્યાની બદલે સાંજે 6 વાગ્યા સુધી અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે

Amrit Udyan is open for public darshan under Udyan Utsav-1,2024 till this date.

Amrit Udyan is open for public darshan under Udyan Utsav-1,2024 till this date.

News Continuous Bureau | Mumbai 

Amrit Udyan : રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 ( Udyan Utsav-1,2024 ) અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine War: રશિયાની નાટોને પરમાણુ યુદ્ધની ખુલ્લી ધમકી બાદ, બીજા જ દિવસે કર્યું ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ..

આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ ( Visitors ) રાષ્ટ્રપતિ ભવનના ( Rashtrapati Bhavan ) ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી ( Registration ) કરાવવી પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત
Exit mobile version