Site icon News Continuous Bureau | Mumbai

Amrit Udyan: રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન આ તારીખથી જાહેર જનતા માટે ખુલશે, પ્રવેશ માટે ઓનલાઈન બુકિંગ ઉપલબ્ધ

Amrit Udyan: અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે

Amrit Udyan Rashtrapati Bhavan's Amrit Udyan will open to the public from this date, online booking available for entry

Amrit Udyan Rashtrapati Bhavan's Amrit Udyan will open to the public from this date, online booking available for entryAmrit Udyan Rashtrapati Bhavan's Amrit Udyan will open to the public from this date, online booking available for entry

Amrit Udyan: રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે,  6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને 14 માર્ચ (હોળીને કારણે) બંધ રહેશે.

Join Our WhatsApp Community

બધા મુલાકાતીઓ માટે પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ રાષ્ટ્રપતિ ભવનનો ગેટ નંબર 35 પરથી રહેશે, જ્યાં નોર્થ એવન્યુ રાષ્ટ્રપતિ ભવનને મળે છે. મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનથી ગેટ નં. 35 સુધી શટલ બસ સેવા દર 30 મિનિટે સવારે 9.30 થી સાંજે 6.૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ

Amrit Udyan: અમૃત ઉદ્યાન નીચેના દિવસોમાં ખાસ શ્રેણીઓ માટે ખુલ્લું રહેશે:

બાગમાં બુકિંગ અને પ્રવેશ મફત છે. બુકિંગ https://visit.rashtrapatibhavan.gov.in/  પર કરાવી શકાય છે. વોક-ઇન એન્ટ્રી પણ ઉપલબ્ધ છે.
રાષ્ટ્રપતિ ભવન 6 થી 9 માર્ચ, 2025 દરમિયાન અમૃત ઉદ્યાનના ભાગ રૂપે વિવિધતા કા અમૃત મહોત્સવનું પણ આયોજન કરશે. આ વર્ષનો મહોત્સવ દક્ષિણ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અનોખી પરંપરાઓનું પ્રદર્શન કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version