Site icon News Continuous Bureau | Mumbai

અન્ના હજારે આ તારીખ થી આમરણ અનશન પર બેસશે. ખેડૂતોને આપ્યુ સમર્થન

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી પોતાના ગૃહ ક્ષેત્ર રાણેઘણ સિદ્ધિમાં અનશન પર બેસશે.

આ અનશન અમર્યાદિત સમય સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

અન્ના હજારેનું કહેવું છે કે તેણે ગત ત્રણ મહિનામાં પાંચ વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યા છે પરંતુ સરકાર અત્યાર સુધી ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ આખરી નિર્ણય લઇ શકી નથી આથી તે આંદોલન કરશે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version