Site icon News Continuous Bureau | Mumbai

અન્ના હજારે આ તારીખ થી આમરણ અનશન પર બેસશે. ખેડૂતોને આપ્યુ સમર્થન

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી પોતાના ગૃહ ક્ષેત્ર રાણેઘણ સિદ્ધિમાં અનશન પર બેસશે.

આ અનશન અમર્યાદિત સમય સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Community

અન્ના હજારેનું કહેવું છે કે તેણે ગત ત્રણ મહિનામાં પાંચ વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યા છે પરંતુ સરકાર અત્યાર સુધી ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ આખરી નિર્ણય લઇ શકી નથી આથી તે આંદોલન કરશે.

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version