Site icon News Continuous Bureau | Mumbai

અન્ના હજારે આ તારીખ થી આમરણ અનશન પર બેસશે. ખેડૂતોને આપ્યુ સમર્થન

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી પોતાના ગૃહ ક્ષેત્ર રાણેઘણ સિદ્ધિમાં અનશન પર બેસશે.

આ અનશન અમર્યાદિત સમય સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

અન્ના હજારેનું કહેવું છે કે તેણે ગત ત્રણ મહિનામાં પાંચ વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યા છે પરંતુ સરકાર અત્યાર સુધી ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ આખરી નિર્ણય લઇ શકી નથી આથી તે આંદોલન કરશે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version