Site icon News Continuous Bureau | Mumbai

અન્ના હજારે આ તારીખ થી આમરણ અનશન પર બેસશે. ખેડૂતોને આપ્યુ સમર્થન

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી પોતાના ગૃહ ક્ષેત્ર રાણેઘણ સિદ્ધિમાં અનશન પર બેસશે.

આ અનશન અમર્યાદિત સમય સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

અન્ના હજારેનું કહેવું છે કે તેણે ગત ત્રણ મહિનામાં પાંચ વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યા છે પરંતુ સરકાર અત્યાર સુધી ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ આખરી નિર્ણય લઇ શકી નથી આથી તે આંદોલન કરશે.

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version