Site icon News Continuous Bureau | Mumbai

National Awards : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, સરકારે મંગાવી ઓનલાઈન ભલામણો, નામાંકન માટે આ છે છેલ્લી તારીખ

National Awards : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર માટે ઓનલાઈન ભલામણો/નામાંકન માટે છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે.

Application for National Awards for Empowerment of Persons with Disabilities open till July 31

Application for National Awards for Empowerment of Persons with Disabilities open till July 31

News Continuous Bureau | Mumbai

National Awards :આ પુરસ્કારોની સ્થાપના દિવ્યાંગ વ્યક્તિઓને લગતા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા અને સમાજમાં તેમના મુખ્ય પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ પુરસ્કારો વિકલાંગતા ધરાવતી ઉત્કૃષ્ટ વ્યક્તિઓ, વ્યક્તિઓ અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ(empowerment) માટે કામ કરતી સંસ્થાઓને આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય એમએચ(MHPortal) એ પોર્ટલ (http:/(awards.gov.in) મારફતે 15 જૂન, 2023થી 31 જુલાઈ, 2023 દરમિયાન જ ઓનલાઇન(online) ભલામણો સ્વીકારશે, જેની વિગતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.:-
લોગિન આઇડી – A225104546
પાસવર્ડ – Aum025#157
આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic: દહિસરથી ભાયંદર હવે 10 મિનિટમાં પહોંચી જવાશે, ફ્લાયઓવર માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ. આ કંપની પ્રોજેક્ટ પર કરશે કામ..

Join Our WhatsApp Channel
PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version