Site icon

અયોધ્યામાં દિવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના પ્રસંગે બીકાનેરના રેતી કલાકારે બનાવી ભગવાન રામની પ્રતિકૃતિ

આજે આખો દેશ રામમય થઈ ઝૂમી ઉઠ્યો છે. સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાય ગયો છે…

ત્યારે બીકાનેરના રેતી કલાકારે અયોધ્યામાં બની રહેલા એતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ સમારોહના પ્રસંગે ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ બનાવી હતી..

Exit mobile version