Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં દિવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના પ્રસંગે બીકાનેરના રેતી કલાકારે બનાવી ભગવાન રામની પ્રતિકૃતિ

આજે આખો દેશ રામમય થઈ ઝૂમી ઉઠ્યો છે. સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાય ગયો છે…

Join Our WhatsApp Channel

ત્યારે બીકાનેરના રેતી કલાકારે અયોધ્યામાં બની રહેલા એતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ સમારોહના પ્રસંગે ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ બનાવી હતી..

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version