Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં દિવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના પ્રસંગે બીકાનેરના રેતી કલાકારે બનાવી ભગવાન રામની પ્રતિકૃતિ

આજે આખો દેશ રામમય થઈ ઝૂમી ઉઠ્યો છે. સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાય ગયો છે…

Join Our WhatsApp Channel

ત્યારે બીકાનેરના રેતી કલાકારે અયોધ્યામાં બની રહેલા એતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ સમારોહના પ્રસંગે ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ બનાવી હતી..

Cockroach Protest Farmer March Delhi ‘કોકરોચ આંદોલન’ વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ શંભુ બોર્ડર પર ભારે તંગદિલી, સુરક્ષાચક્ર મજબૂત કરાયું
PM Modi NEET Paper Leak Statement NEET પેપર લીક પર PM મોદીનું મોટું નિવેદન દોષિતો સામે થશે કડક કાર્યવાહી, ભવિષ્ય માટે બનશે ફૂલપ્રૂફ સિસ્ટમ
Diljit Dosanjh Student Lathicharge દિલજીત દોસાંઝે ચડાવી બાંયો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ભડક્યો ગાયક, કહ્યું “હું શાંત નહીં બેસું”
Delhi CJP March Violence દિલ્હીમાં CJPના ‘સંસદ માર્ચ’ દરમિયાન ભારે હિંસા પોલીસકર્મીઓ ઘાયલ, કનોટ પ્લેસ અને પાર્લામેન્ટ સ્ટ્રીટમાં FIR નોંધાઈ
Exit mobile version