Site icon

 ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજીનું કોરોના ને કારણે નિધન..

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુક્લા નું નિધન થયુ છે. 

તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Join Our WhatsApp Community

લોકસભા સાંસદ રહેલી કરૂણા શુક્લા વર્તમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહી ચુક્યા છે.

 

 

મહારાષ્ટ્રના આ ધારાસભ્યએ પોતાની નેવું લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડી અને લોકો માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા…
 

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version