Site icon

 ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજીનું કોરોના ને કારણે નિધન..

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુક્લા નું નિધન થયુ છે. 

તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Join Our WhatsApp Community

લોકસભા સાંસદ રહેલી કરૂણા શુક્લા વર્તમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહી ચુક્યા છે.

 

 

મહારાષ્ટ્રના આ ધારાસભ્યએ પોતાની નેવું લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડી અને લોકો માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા…
 

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Exit mobile version