Site icon News Continuous Bureau | Mumbai

રામ જન્મભૂમિ ટ્રસ્ટ મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન પથ્થર અને કસોટી સ્તંભ નહીં હટાવે… પરંતુ કેમ જાણો અહીં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ઓગસ્ટ 2020

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના નિર્માણ માટે જમીનને સાફ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટ્રસ્ટે પરિસરમાં એડવર્ડ તીર્થ વિવેચની સભા દ્વારા લગાવવામાં આવેલા પથ્થરને ન હટાવવાનો નિર્ણય લીધો છે. આ શિલાપટ 1902માં અયોધ્યા તીર્થ વિવેચનની સભાના માધ્યમથી લગાવવામાં આવ્યો હતો અને બાજુમાં એક પરીક્ષણ ધ્રુવ પણ છે, જે રામનું જન્મસ્થળ હોવાનું સાબિત કરે છે. આ જ કારણે શિલાપટને દૂર કરવામાં આવશે નહીં. આ સ્થળેથી ભગવાન શ્રી રામલલા વિરાજમાન સ્થાનને ચિહ્નિત કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રી રામલાલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, પરિસરમાં લગેલો શિલાપટ શ્રી રામલલા વિરાજમાન સ્થળને ચિહ્નિત કરે છે. જે અયોધ્યા તીર્થ વિવેચની સભા દ્રારા રામ જન્મ સ્થળને ચિહ્નિત કરવામાં આવ્યું હતું.  9 નવેમ્બરના રોજ લેવાયેલા નિર્ણયમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ પથ્થર રામલલાના જન્મ સ્થાનને પ્રમાણ આપે છે. આ જ કારણે આ પથ્થરને નહીં હટાવવામાં આવે. આ ગર્ભગૃહ સ્થળ પર બિરાજમાન રામલલાના સ્થાનને દર્શાવે છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા મુજબ, પુરાતત્ત્વના અવશેષો અને કસોટીના સ્તંભોને રામ જન્મભૂમિના સમતલીકરણ વખતે સુરક્ષિત રાખવામાં આવશે, જેથી શ્રદ્ઘાળુઓ તેના દર્શન કરી શકે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version