Site icon

ભારતે નિકાસ બંધ કરી તો ઘઉંના ભાવે આંતરરાષ્ટ્રીય બજાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો શું છે ભાવ?

News Continuous Bureau | Mumbai 

ભારત સરકાર(Indian Govt) દ્વારા ઘઉંની નિકાસ(Wheat export) પર લાદવામાં આવેલા પ્રતિબંધની(restriction) અસર હવે વિશ્વ બજારોમાં(Global market) જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

આજે ઘઉંના મુખ્ય નિકાસકાર યુક્રેન(Ukraine) પર રશિયાના(Russia) હુમલાને પગલે યુરોપિયન બજાર (European market)ખુલતાની સાથે જ ભાવ  435 યુરો ($453) પ્રતિ ટન થઈ ગયો.

G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ટીકા કરી છે.  

કહ્યું-જો કોઈ નિકાસ પ્રતિબંધ અથવા બજાર બંધ કરવાનું શરૂ કરી દેશે, તો તેનાથી સંકટ વધારે ખરાબ થશે.

ઉલેખનીય છે કે ભારત સરકાર દ્વારા  ગત શનિવારે ઘઉંના નિકાસ પર રોક લગાવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : જે રાકેશ ટીકૈત કિસાન આંદોલનના ચહેરો બન્યા હતા તેની કિસાન યુનિયનમાંથી હકાલપટ્ટી. પણ આવું કેમ? જાણો ઈનસાઈડ સ્ટોરી…

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version