Site icon

મોદી સરકારનું ટેન્શન વધ્યું! આ તારીખે રહેશે ભારત બંધ, સંયુક્ત કિસાન મોર્ચાએ કરી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર 

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ અગામી 27 સપ્ટેમ્બરે 'ભારત બંધ'ની જાહેરાત કરી છે.

 આ ભારત બંધ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

આ દરમિયાન, તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ તેમજ જાહેર કાર્યક્રમો સમગ્ર દેશમાં બંધ રહેશે. 

તે જ સમયે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિત તમામ કટોકટી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદો પર છેલ્લા 9 મહિનાથી ખેડૂતો ધરણા આપીને બેઠા છે.  તેમની માગ છે કે સરકાર દ્નારા જે ત્રણ નવા કૃષિ કાયદાઓ લાગૂ કરવામાં આવ્યા છે. તે કાયદાઓને પરત ખેચવામાં આવે.

સેંકડો કરોડની કિંમત છે ભાજપના આ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાના આરોપોનીઃ આ રીતે આંકડાનો અંદાજો લગાવી શકાય. જાણો વિગત.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version