Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : ભારતીય જનતા પાર્ટીએ PM મોદીના જન્મદિવસ પર એક ખાસ ગીત રજૂ કર્યું…

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મો જન્મદિવસ હતો. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે એક ખાસ ગીત રિલીઝ કર્યું છે. આ ગીત પીએમ મોદીની સિદ્ધિઓ અને દેશ માટેના સપનાઓને દર્શાવે છે. આ ગીતનું શીર્ષક 'સપને નહીં હકીકત બુનતે' છે.

Bharatiya Janata Party released a special song on PM Modi's birthday...

Bharatiya Janata Party released a special song on PM Modi's birthday...

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે એક ખાસ ગીત રિલીઝ(song release) કર્યું છે. આ ગીત પીએમ મોદીની સિદ્ધિઓ અને દેશ માટેના સપનાઓને દર્શાવે છે. આ ગીતનું શીર્ષક ‘સપને નહીં હકીકત બુનતે’ છે.
બે મિનિટ લાંબા આ ગીતનું શીર્ષક છે ‘સપને નહીં હકીકત બુનતે, તભી તો સબ મોદી કો ચૂનતે.’ આ ગીતમાં વડાપ્રધાનની તુલના ‘નિઃસ્વાર્થ’ સાથે કરવામાં આવી છે. પીએમ મોદીનું વર્ણન “એવી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું કે જેણે દેશમાં વર્ષોથી “અટવાયેલા” વિકાસને ફરીથી પ્રજ્વલિત કર્યો.
વધુમાં, આ ગીતમાં પીએમ મોદીની સરખામણી એક એવા ઋષિ સાથે કરવામાં આવી છે જે લોકોના હિતને દરેક વસ્તુથી પહેલા રાખે છે. આ ગીતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મોદીનું એક માત્ર સપનું છે કે દેશને વિકસિત દેશોની શ્રેણીમાં જોવો. વીડિયોમાં પીએમ મોદીના કાર્યકાળમાં લોકો સાથેની તેમની બોંડિંગ ઉપરાંત વિવિધ સિદ્ધિઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત… આ ટ્રેનો થઈ રદ્દ.. જાણો હાલ શું છે સ્થિતિ.. 

‘સેવા પખવાડા’ લોન્ચ 

ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ પર ‘સેવા પખવાડા’ લોન્ચ કરશે. આ સિવાય પીએમ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા’ લોન્ચ કરી છે. તેઓ દ્વારકામાં ‘યશોભૂમિ’ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના વિસ્તૃત વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે.

Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Ayodhya Temple Theft અયોધ્યામાં આસ્થા પર કાળુ ગ્રહણ! રામ મંદિરના દાનમાં 3 કરોડનો ભ્રષ્ટાચાર, કોષાધ્યક્ષે કર્યો ચોરીનો સ્વીકાર.
Bhojshala Case વર્ષો જૂના ભોજશાળા વિવાદનો ઉકેલ? સુપ્રીમ કોર્ટે નમાઝ માટે જગ્યા આપવા આદેશ, સાથે જ આ જૂના ચુકાદાને રાખ્યો અકબંધ.
Railway Theft રેલવેમાં લાખોનો હાથફેરો! AC કોચમાંથી ચોરાઈ ગયા ₹1.27 કરોડના બેડશીટ, ટુવાલ અને ધાબળા!
Exit mobile version