Site icon News Continuous Bureau | Mumbai

દુઃખદ- રામ જન્મભૂમિ આંદોલન મુખ્ય ભૂમિકા ભજવનાર આ દિગ્ગજ હિન્દુ નેતાનું થયું નિધન- પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

News Continuous Bureau | Mumbai

હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું(Acharya Swami Dharmendra) નિધન થયું છે.

Join Our WhatsApp Channel

તેમણે આજે સવારે રાજસ્થાનના(Rajasthan) જયપુરની(Jaipur) SMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા.

તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં(Shri Ram Mandir Movement) મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

વિશ્વ હિંદુ પરિષદ (World Hindu Council) સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા

પીએમ મોદી(PM Modi) સહિત દેશભરના હિન્દુ સંગઠનો (Hindu Association) સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર – હવે દર 10 વર્ષે આધારને કરાવવું પડશે બાયોમેટ્રિક અપડેટ- UIDAI એ કરી તૈયારી

Viral Video from Hyderabad Viral Video from Hyderabad હૈદરાબાદમાં ચોંકાવનારો વીડિયો વાયરલ, બાઈકની ટાંકી પર લેપટોપ રાખીને કામ કરતો યુવાન.
Live Booking of Vacant Train Berths હવે ચાલતી ટ્રેનમાં ખાલી સીટ મળશે ઓનલાઈન, રેલવેની નવી સુવિધાથી મુસાફરોને મોટી રાહત.
Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
Exit mobile version