Site icon News Continuous Bureau | Mumbai

Bihar Caste Census : બિહારમાં માત્ર 7 ટકા લોકો જ ગ્રેજુએટ, જાતિ આધારિત વસ્તી ગણતરીના શૈક્ષણિક-આર્થિક ડેટા થયા જાહેર.. જાણો વિગતે અહીં..

Bihar Caste Census : બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સંબંધિત ડેટા સામે આવ્યા છે….

Bihar Caste Census Only 7 percent of people in Bihar are graduates, caste-based census educational-economic data released..

Bihar Caste Census Only 7 percent of people in Bihar are graduates, caste-based census educational-economic data released..

News Continuous Bureau | Mumbai

Bihar Caste Census : બિહાર ( Bihar ) વિધાનસભાના શિયાળુ સત્રના ( Assembly winter session ) બીજા દિવસે જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ ( Caste Census Report ) રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સંબંધિત ડેટા ( Education data ) સામે આવ્યા છે. આ મુજબ રાજ્યમાં સાત ટકાથી વધુ લોકો ગ્રેજ્યુએટ છે. અહીં સાત ટકા લોકો ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરે છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી શિક્ષણ મેળવે છે. જ્યારે 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.

Join Our WhatsApp Channel

બિહારમાં સાત ટકા લોકો ગ્રેજ્યુએટ છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. અહીં 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી અભ્યાસ કરે છે. 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.

 બિહારમાં સામાન્ય વર્ગમાં ગરીબોની સંખ્યા 25.9 ટકા…

બિહારમાં રાજપૂત પરિવારોના 24.89 લોકો ગરીબ છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબોની સંખ્યા 25.9 ટકા છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 13.83 ટકા કાયસ્થ ગરીબ છે. જ્યારે રાજપૂત પરિવારના 24.89 લોકો ગરીબ છે. આંકડા અનુસાર, સામાન્ય વર્ગના 25.9 ટકા લોકો ગરીબ છે.

બિહારના શૈક્ષણિક આંકડા શું કહે છે?

-બિહારમાં 22.67% વસ્તીએ ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
-14.33 ટકા વસ્તીએ ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
-14.71 ટકા વસ્તીએ ધોરણ 9 થી 10 સુધી અભ્યાસ કર્યો છે.
-9.19 ટકા વસ્તીએ ધોરણ 11 થી 12 સુધી અભ્યાસ કર્યો છે.
-સ્નાતક ધારકોની વસ્તી માત્ર 7% છે.

આ સમાચાર પણ વાંચો : Sri Lanka Cricket Board: ભારત સામેની હાર બાદ શ્રીલંકન ક્રિકેટમાં મચ્યો ખળભળાટ, સરકારે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે..

આર્થિક આંકડા શું કહે છે?

-જનરલ કેટેગરીમાં 25.9 ટકા પરિવારો ગરીબ છે.
– પછાત વર્ગના 33.16 ટકા પરિવારો ગરીબ છે.
-33.58 ટકા ગરીબ પરિવારો અત્યંત પછાત વર્ગમાં છે.
-અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે.
-અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે.
-અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.

કઈ જ્ઞાતિના કેટલા પરિવારો ગરીબ છે?

-25.32 ટકા ભૂમિહાર પરિવારો છે.
– બિહારમાં 25.3 ટકા બ્રાહ્મણ પરિવારો ગરીબ છે.
– 24.89 ટકા રાજપૂત પરિવારો ગરીબ છે.
-13.83 ટકા કાયસ્થ પરિવારો ગરીબ છે.
– પઠાણ (ખાન) 22.20% પરિવારો ગરીબ છે.
-17.61 ટકા સૈયદ પરિવાર ગરીબ છે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ.. જાણો વિગતે અહીં…

 

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version