Site icon News Continuous Bureau | Mumbai

Bihar Caste Census : બિહારમાં માત્ર 7 ટકા લોકો જ ગ્રેજુએટ, જાતિ આધારિત વસ્તી ગણતરીના શૈક્ષણિક-આર્થિક ડેટા થયા જાહેર.. જાણો વિગતે અહીં..

Bihar Caste Census : બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સંબંધિત ડેટા સામે આવ્યા છે….

Bihar Caste Census Only 7 percent of people in Bihar are graduates, caste-based census educational-economic data released..

Bihar Caste Census Only 7 percent of people in Bihar are graduates, caste-based census educational-economic data released..

News Continuous Bureau | Mumbai

Bihar Caste Census : બિહાર ( Bihar ) વિધાનસભાના શિયાળુ સત્રના ( Assembly winter session ) બીજા દિવસે જાતિ ગણતરી સંબંધિત રિપોર્ટ ( Caste Census Report ) રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ સંબંધિત ડેટા ( Education data ) સામે આવ્યા છે. આ મુજબ રાજ્યમાં સાત ટકાથી વધુ લોકો ગ્રેજ્યુએટ છે. અહીં સાત ટકા લોકો ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરે છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી શિક્ષણ મેળવે છે. જ્યારે 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.

Join Our WhatsApp Channel

બિહારમાં સાત ટકા લોકો ગ્રેજ્યુએટ છે. જ્યારે 22.67 ટકા લોકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવે છે. અહીં 14.33 ટકા લોકો છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી અભ્યાસ કરે છે. 9.19 ટકા 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવે છે.

 બિહારમાં સામાન્ય વર્ગમાં ગરીબોની સંખ્યા 25.9 ટકા…

બિહારમાં રાજપૂત પરિવારોના 24.89 લોકો ગરીબ છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબોની સંખ્યા 25.9 ટકા છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 13.83 ટકા કાયસ્થ ગરીબ છે. જ્યારે રાજપૂત પરિવારના 24.89 લોકો ગરીબ છે. આંકડા અનુસાર, સામાન્ય વર્ગના 25.9 ટકા લોકો ગરીબ છે.

બિહારના શૈક્ષણિક આંકડા શું કહે છે?

-બિહારમાં 22.67% વસ્તીએ ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
-14.33 ટકા વસ્તીએ ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
-14.71 ટકા વસ્તીએ ધોરણ 9 થી 10 સુધી અભ્યાસ કર્યો છે.
-9.19 ટકા વસ્તીએ ધોરણ 11 થી 12 સુધી અભ્યાસ કર્યો છે.
-સ્નાતક ધારકોની વસ્તી માત્ર 7% છે.

આ સમાચાર પણ વાંચો : Sri Lanka Cricket Board: ભારત સામેની હાર બાદ શ્રીલંકન ક્રિકેટમાં મચ્યો ખળભળાટ, સરકારે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે..

આર્થિક આંકડા શું કહે છે?

-જનરલ કેટેગરીમાં 25.9 ટકા પરિવારો ગરીબ છે.
– પછાત વર્ગના 33.16 ટકા પરિવારો ગરીબ છે.
-33.58 ટકા ગરીબ પરિવારો અત્યંત પછાત વર્ગમાં છે.
-અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે.
-અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે.
-અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.

કઈ જ્ઞાતિના કેટલા પરિવારો ગરીબ છે?

-25.32 ટકા ભૂમિહાર પરિવારો છે.
– બિહારમાં 25.3 ટકા બ્રાહ્મણ પરિવારો ગરીબ છે.
– 24.89 ટકા રાજપૂત પરિવારો ગરીબ છે.
-13.83 ટકા કાયસ્થ પરિવારો ગરીબ છે.
– પઠાણ (ખાન) 22.20% પરિવારો ગરીબ છે.
-17.61 ટકા સૈયદ પરિવાર ગરીબ છે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ.. જાણો વિગતે અહીં…

 

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Exit mobile version