Site icon

બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે  બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano case) દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ. 

Join Our WhatsApp Community

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Govt) નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો છે. 

હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. 

સામાજિક કાર્યકર સુભાશિની અલી(Social activist Subhashini Ali) સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે(Independence Day) જૂની મુક્તિ નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version