Site icon

બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે  બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano case) દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ. 

Join Our WhatsApp Community

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Govt) નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો છે. 

હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. 

સામાજિક કાર્યકર સુભાશિની અલી(Social activist Subhashini Ali) સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે(Independence Day) જૂની મુક્તિ નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version