Site icon News Continuous Bureau | Mumbai

બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે  બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano case) દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ. 

Join Our WhatsApp Channel

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Govt) નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો છે. 

હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. 

સામાજિક કાર્યકર સુભાશિની અલી(Social activist Subhashini Ali) સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે(Independence Day) જૂની મુક્તિ નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version