Site icon

એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, ભાજપ દાખલ કરશે 1000 રાજદ્રોહના કેસ; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. 

ભાજપની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે.

દેશદ્રોહનો મામલો આ નિવેદનના વિરોધમાં નોંધાવશે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતની સરહદો ગુજરાતથી લઈને બંગાળ સુધી છે. 

ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપીને અરુણાચલ પ્રદેશ પર ચીનના પ્રોપેગૈંડાને સ્વીકાર કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગત 10 ફેબ્રુઆરી રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, કાશ્મીરથી લઈને કેરલ સુધી અને ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારતના રંગો સુંદર છે. ભારતની ભાવનાનું સત્યાનાશ ન કરો. 

ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, ચાલાક ડ્રેગનને લાગશે ઝટકો! વધુ આટલી મોબાઈલ એપ્સ પર લગાવી દીધો પ્રતિબંધ.. જાણો વિગતે 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version