Site icon

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ  બિહારી વાજપેયીની જન્મજયંતિના પ્રસંગે ભાજપે શરૂ કર્યું આ ખાસ અભિયાન, PM મોદી-અમિત શાહે દાનમાં આપ્યાં આટલા રુપિયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

ભાજપે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ડોનેશન અભિયાનની શરૂઆત કરી છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, આ કાર્યક્રમનને જેપી નડ્ડા દ્વારા ઔપચારિક રીતે ખુલ્લો મૂકાયો છે. 

પીએમ મોદીઉપરાંત જેપી નડ્ડાએ પાર્ટી ફંડમાં 1000 રુપિયાનું દાન આપીને ડોનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. 

આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ ભાજપને દાન આપ્યું તેમાં અમિત શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની સામેલ છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોને પત્ર લખીને તેમાં જોડાવા વિનંતી કરી છે. 

આ યોગદાન ૫ થી ૧૦૦૦ રૂપિયા સુધીનું રહેશે.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version