Site icon

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

PM મોદીએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ક્યારેય બંધ થઈ નથી. કૃષિમંત્રી સંપર્કમાં છે. તેમણે ખેડૂતોને સંદેશો આપતા કહ્યું કે નવા કૃષિ કાયદા દેશમાં મોટું પરિવર્તન આવશે.

ટિકૈતે કહ્યું કે મુદ્દાને ઉકેલવાની જગ્યાએ સરકાર તેને વધુ ગૂંચવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતા હોય તો કિસાન મોરચા તેમની સાથે વાત કરશે.

Join Our WhatsApp Community

આમ મડાગાંઠ જ્યાં ની ત્યા રહી જવા પામી છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version