Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

PM મોદીએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ક્યારેય બંધ થઈ નથી. કૃષિમંત્રી સંપર્કમાં છે. તેમણે ખેડૂતોને સંદેશો આપતા કહ્યું કે નવા કૃષિ કાયદા દેશમાં મોટું પરિવર્તન આવશે.

ટિકૈતે કહ્યું કે મુદ્દાને ઉકેલવાની જગ્યાએ સરકાર તેને વધુ ગૂંચવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતા હોય તો કિસાન મોરચા તેમની સાથે વાત કરશે.

Join Our WhatsApp Channel

આમ મડાગાંઠ જ્યાં ની ત્યા રહી જવા પામી છે.

West Bengal CM Oath Ceremony| બંગાળમાં ભાજપના CM કોણ? 9 મેના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ, સમિક ભટ્ટાચાર્યએ આપ્યું મોટું અપડેટ
Bengal Election Victory। દીદીના ડાયલોગ અને ભાજપના કાર્યકરોનો ડાન્સ! ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યો છે આ રમુજી અંદાજ
West Bengal Police Dancing Viral Video। બંગાળમાં TMCની હાર બાદ પોલીસકર્મીઓ ઝૂમી ઉઠ્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Exit mobile version