Site icon

દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા

કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ નામની બીમારીએ ઊંચક્યું માથું છે 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યાનુસાર દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુકર માઇકોસીસના 28,252 કેસ નોંધાયા છે. 

Join Our WhatsApp Community

આમાંથી 86 ટકા કોવિડ -19 દર્દીઓ હતા, જ્યારે 62.3 ટકા દર્દીઓ ડાયાબિટીસના રોગથી પીડિત છે.

મહારાષ્ટ્રમાં મ્યુકર માઇકોસીસનાં સૌથી વધુ 6,339 કેસ અને ત્યાર બાદ ગુજરાતમાં 5,486 કેસ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી વિવિધ કેટેગરીના 23,27,86,482 લોકોને કોરોના રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે અને 18-44 વય જુથના 2,86,18,514 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

‘60 વર્ષથી ઉપરની’ વય જૂથના 6,06,75,796 અને 45-59 વર્ષની વય જૂથના 7,10,44,966 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version