Site icon

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામ? BMCએ ફટકારી નોટિસ ; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર 

ફરી એકવાર શિવસેના અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વચ્ચે વિવાદ વકરે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચેની રાજકીય ખેંચતાણ વચ્ચે બીએમસીએ નારાયણ રાણેને તેમના બંગલાના બાંધકામને લઈને નોટિસ મોકલી છે

મુંબઈના જુહુ ખાતે રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ છે અને મહાનગરપાલિકાએ બંગલાની તપાસ કરવા નોટિસ મોકલી છે. 

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ વોર્ડ અને બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમ શુક્રવારે જુહુ તારા રોડ સ્થિત આધિશ બંગલાની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ કરશે.

બંગલાના બાંધકામને લગતા દસ્તાવેજો તૈયાર રાખવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2017માં આરટીઆઈ કાર્યકર્તા સંતોષ દાઉદકરે ફરિયાદ નોંધાવી હતી કે બંગલાના બાંધકામમાં સીઆરઝેડનું ઉલ્લંઘન થયું છે.

અરે વાહ! મુંબઈના આટલા વોર્ડ કોરોના મુક્ત થવાની તૈયારીમાં.. જાણો વિગત

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version