Site icon

ભાગેડુ આર્થિક ગૂનેગારોને ભારતને પરત સોંપવા અંગે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનું મોટું નિવેદન. વિજય માલ્યા અને નીરવ મોદી વિશે કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

ભારતના બે દિવસના પ્રવાસે આવેલા બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભાગેડુ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદીને વહેલી તકે ભારતને સોંપવા તૈયારી દર્શાવી છે. 

Join Our WhatsApp Community

જોન્સને કહ્યું કે તેઓ બંનેને ભારતને સોંપી દેવા માગે છે, પરંતુ તેમાં કેટલીક કાયદાકીય ગૂંચો છે. 

તેમણે ઉમેર્યું કે, કાયદાથી બચવા માટે અમારા દેશમાં આવતા લોકોનું અમે ક્યારેય સ્વાગત કરવા માગતા નથી. 

ઉલ્લેખનીય છે કે બંને આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદી ભારતમાં મોટા કૌભાંડ કરી લંડન ભાગી ગયા હતા.

 આ સમાચાર પણ વાંચો : ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version