Site icon

ભાગેડુ આર્થિક ગૂનેગારોને ભારતને પરત સોંપવા અંગે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનું મોટું નિવેદન. વિજય માલ્યા અને નીરવ મોદી વિશે કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

ભારતના બે દિવસના પ્રવાસે આવેલા બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભાગેડુ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદીને વહેલી તકે ભારતને સોંપવા તૈયારી દર્શાવી છે. 

Join Our WhatsApp Community

જોન્સને કહ્યું કે તેઓ બંનેને ભારતને સોંપી દેવા માગે છે, પરંતુ તેમાં કેટલીક કાયદાકીય ગૂંચો છે. 

તેમણે ઉમેર્યું કે, કાયદાથી બચવા માટે અમારા દેશમાં આવતા લોકોનું અમે ક્યારેય સ્વાગત કરવા માગતા નથી. 

ઉલ્લેખનીય છે કે બંને આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદી ભારતમાં મોટા કૌભાંડ કરી લંડન ભાગી ગયા હતા.

 આ સમાચાર પણ વાંચો : ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version