Site icon News Continuous Bureau | Mumbai

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Community

આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે. 

સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.

હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે. 

NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version