Site icon News Continuous Bureau | Mumbai

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Channel

આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે. 

સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.

હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે. 

NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version