Site icon News Continuous Bureau | Mumbai

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Channel

આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે. 

સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.

હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે. 

NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

Supreme Court on polygamy મુસ્લિમ પુરુષોના બહુવિવાહના અધિકારને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
Omar Abdullah and Payal Abdullah divorce વર્ષો લાંબો કાનૂની વિવાદ પૂરો ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાના તલાક પર સુપ્રીમ કોર્ટની અંતિમ મહોર
Lok Sabha Adjourned સંસદનું ચોમાસુ સત્ર ગરમાયું વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાએ પાસ કર્યું બિલ, કાર્યવાહી દિવસભર માટે સ્થગિત
Indian Passport Rules શું ભારતીય પાસપોર્ટ નાગરિકતાની સાબિતી છે? સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવ્યા મહત્ત્વપૂર્ણ આંકડા અને સ્પષ્ટતા..
Exit mobile version