Site icon News Continuous Bureau | Mumbai

વિકટ સમયમાં વિમાન નું ભાડું નહીં વધી શકે, સરકારનો આદેશ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભારત સરકારે વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે આગામી એક મહિના સુધી એટલે કે ૩૧ મે સુધી તેઓ વિમાન નું ભાડું નહીં વધારી શકે. આ આદેશ ઘરેલુ ઉડાન એટલે કે ભારત દેશની અંદર ટ્રાવેલ કરનાર લોકો માટે છે. સરકારે એરલાઇન્સને એવો પણ આદેશ આપ્યો છે કે તેઓ પોતાની ક્ષમતા ના માત્ર ૮૦ ટકા જેટલા પેસેન્જર જ લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે અનેક વિમાન કંપનીઓ અત્યારે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ છે. એવા સમયમાં આ સરકારી આદેશ ને કારણે વિમાન કંપનીઓ પર વધુ એક નિયંત્રણ આવ્યું છે.

તમામ મુંબઈકરોની નજર આજની કેબિનેટ મીટીંગ પર : શું લોકડાઉન વધશે? કે પછી રાહત મળશે!! મંત્રી મહોદયે આપ્યા આ સંકેત..    

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
TMC party crisis મમતા બેનર્જીને મોટો ઝટકો ટીએમસીના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખી એનડીએ (NDA) ને આપ્યું સમર્થન
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
Exit mobile version