Site icon

કોરોનાને ઇન્ડિયન વેરિયેન્ટ બોલનારા કમલનાથ સામે નોંધાયો કેસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ સામે ભાજપે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. કમલનાથે કોરોનાને ઇન્ડિયન વેરિયેન્ટ કહ્યો હતો. તેમના આવા વિધાનને કારણે ભારત દેશની વૈશ્વિક સ્તરે પ્રતિમા બગડી ગઈ હોવાનો દાવો ભાજપે કર્યો છે, પરંતુ કમલનાથ પોતાના વિધાન પર કાયમ છે. હું કોઈનાથી ડરતો નથી. હું મારા અંતિમ શ્વાસ સુધી લડી લઈશે એવો હુંકાર પણ તેમણે કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે કમલનાથે 22 મેના શનિવારના કહ્યું હતું કે દુનિયામાં જે કોરોના ફેલાયો છે, તેને હવે ઇન્ડિયન કોરોનાના નામથી ઓળખવામાં આવી રહ્યો છે. અનેક દેશોના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ એને ઇન્ડિયન વેરિયેન્ટથી બોલાવી રહ્યા છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version