Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને ઇન્ડિયન વેરિયેન્ટ બોલનારા કમલનાથ સામે નોંધાયો કેસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ સામે ભાજપે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. કમલનાથે કોરોનાને ઇન્ડિયન વેરિયેન્ટ કહ્યો હતો. તેમના આવા વિધાનને કારણે ભારત દેશની વૈશ્વિક સ્તરે પ્રતિમા બગડી ગઈ હોવાનો દાવો ભાજપે કર્યો છે, પરંતુ કમલનાથ પોતાના વિધાન પર કાયમ છે. હું કોઈનાથી ડરતો નથી. હું મારા અંતિમ શ્વાસ સુધી લડી લઈશે એવો હુંકાર પણ તેમણે કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે કમલનાથે 22 મેના શનિવારના કહ્યું હતું કે દુનિયામાં જે કોરોના ફેલાયો છે, તેને હવે ઇન્ડિયન કોરોનાના નામથી ઓળખવામાં આવી રહ્યો છે. અનેક દેશોના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ એને ઇન્ડિયન વેરિયેન્ટથી બોલાવી રહ્યા છે.

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version