Site icon

હવે ઇન્સ્યોરન્સ કંપનીઓના ગલ્લાતલ્લા નહીં ચાલે, એક કલાકમાં કેશલેસ ની પરવાનગી આપવી પડશે. આદેશ બહાર પડ્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. વાત એમ છે કે ઓથોરિટીને સતત ફરિયાદ મળી રહી હતી કે કેશલેસ ક્લેમ સંદર્ભે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઘણો લાંબો સમય લેવામાં આવે છે. જેને કારણે કોરોના ના દર્દી ની હાલત ખરાબ થાય છે. આ સમગ્ર માંગણી સંદર્ભે રેગ્યુલેટરી ઓથોરિટી એ ઇન્સ્યુરન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે દર્દી પાસેથી અને હોસ્પિટલ પાસેથી કેશલેસ માટેની અરજી આવતાની સાથે જ એક કલાકની અંદર આ સંદર્ભે નિર્ણય લઇ લેવો જોઈએ. એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવી દેવું જોઈએ કે તેઓ કેશલેસમાં પૈસા આપશે કે નહીં. 

મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ઇરડા ના આ નિર્ણયને કારણે લોકોને ઘણી રાહત રહેશે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version