Site icon

હવે ઇન્સ્યોરન્સ કંપનીઓના ગલ્લાતલ્લા નહીં ચાલે, એક કલાકમાં કેશલેસ ની પરવાનગી આપવી પડશે. આદેશ બહાર પડ્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. વાત એમ છે કે ઓથોરિટીને સતત ફરિયાદ મળી રહી હતી કે કેશલેસ ક્લેમ સંદર્ભે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઘણો લાંબો સમય લેવામાં આવે છે. જેને કારણે કોરોના ના દર્દી ની હાલત ખરાબ થાય છે. આ સમગ્ર માંગણી સંદર્ભે રેગ્યુલેટરી ઓથોરિટી એ ઇન્સ્યુરન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે દર્દી પાસેથી અને હોસ્પિટલ પાસેથી કેશલેસ માટેની અરજી આવતાની સાથે જ એક કલાકની અંદર આ સંદર્ભે નિર્ણય લઇ લેવો જોઈએ. એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવી દેવું જોઈએ કે તેઓ કેશલેસમાં પૈસા આપશે કે નહીં. 

મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ઇરડા ના આ નિર્ણયને કારણે લોકોને ઘણી રાહત રહેશે.

I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
PMO New Address: ‘સાઉથ બ્લોક’ નો દાયકાઓ જૂનો દબદબો ખતમ; હવે ‘સેવા તીર્થ’ બનશે પીએમ મોદીનું નવું સરનામું, જાણો શું બદલાશે
Exit mobile version