Site icon

સીબીઆઇ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની અસર, ન્યાયાધીશો અને ન્યાયતંત્ર સામે વાંધાજનક પોસ્ટ કરવા બદલ CBI એ આટલા લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,9 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

સોમવાર 

આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજોની વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ સીબીઆઇએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. 

જેને પગલે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને પાંચ થઇ છે.  

સીબીઆઇની આ કામગીરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામનાની ટિપ્પણીની અસર મનાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતના ચીફ જસ્ટિસ રમન્નાએ આ મામલે આકરી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે નીચલી કોર્ટના જજો ધમકી અંગે ફરિયાદ કરે છે તો સંસ્થાઓ જવાબ નથી આપતી.

તેઓ ધનવાદ (ઝારખંડ)ના જિલ્લા જજની હત્યાના મામલે શુક્રવારે કરાયેલી સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી રહ્યા હતા. 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version