Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CBSE અભ્યાસક્રમની 10 અને 12 ની પરીક્ષા સ્થગિત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.

આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

હવે જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે

CBSE અભ્યાસક્રમમાં ધોરણ 10 મા ૧૮ લાખ તેમજ ધોરણ-12માં ૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે
Malviya Nagar Hotel Fire। દિલ્હીના માલવીય નગરમાં ભીષણ અગ્નિકાંડ ૧૧ વિદેશીઓ સહિત ૨૧ લોકોના કરુણ મોત, ગેરકાયદે હોટલો સામે MCD ની મોટી કાર્યવાહી!
Muzaffarpur Hospital Fire| માનવતા મરી પરવારી! હોસ્પિટલમાં આગ લાગતા જ દર્દીઓને તડપતા છોડી ભાગ્યો સ્ટાફ; વાંચો કેવી રીતે બચ્યો લોકોનો જીવ
Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Exit mobile version