Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CBSE અભ્યાસક્રમની 10 અને 12 ની પરીક્ષા સ્થગિત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.

આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

હવે જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે

CBSE અભ્યાસક્રમમાં ધોરણ 10 મા ૧૮ લાખ તેમજ ધોરણ-12માં ૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Sourav Das Responds To Kangana Ranaut Remarks “મારા મિત્રો કહે છે હું હૃતિક રોશન જેવો દેખાવ છું”, કંગના રનૌતના હુમલા પર સૌરવ દાસનો પલટવાર
Bhopal Farmers Protest Called Off ભોપાલમાં ખેડૂતોની જીત, આ મોટી માંગ સ્વીકારાતા આંદોલન સમેટાયું, ખાતર વિતરણનું ઈટોકન પણ રદ.
ED raid Dhanbad 500ની નોટોનો ઢગલો… ધનબાદમાં કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ૨૫થી વધુ સ્થળો પર દરોડા, ૧.૫ કરોડ રોકડ જપ્ત.
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Exit mobile version