Site icon

વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું રાજીનામું, જાણો કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

મળતી માહિતી મુજબ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણીયમ ભારત સરકાર મુખ્ય આર્થિક સલહાકારના રૂપમાં પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર એક પોસ્ટ શેર કરી કહ્યું કે મને રાષ્ટ્રની સેવા કરવી એ મારું પરમ સૌભાગ્ય છે. અને મને અદ્દભૂત સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.

વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું રાજીનામું, જાણો કારણ

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version