Site icon News Continuous Bureau | Mumbai

બજેટમાં સરકારની ઓટો સેક્ટર માટે મોટી જાહેરાતઃ દેશમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

 એક તરફ વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં લોકો ઈ-વ્હીકલ તરફ વળવાના છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં મોટા પ્રમાણમાં વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લીધો છે.

આ વખતના બજેટમાં  ઓટો સેકટર સાથે જોડાયેલા અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. દેશમાં મોટા પ્રમાણમાં વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. તેનાથી દેશના ઓટો સેક્ટર સાથે જોડાયેલા લોકોને લીધો ફાયદો થશે.

ગરીબ વર્ગ માટે ખુશીનાં સમાચાર, વર્ષ 2022-23માં સરકારની આ યોજના અંતર્ગત બનાવાશે આટલા લાખ મકાનો

હાલ જગ્યાના અભાવ સહિત અનેક કારણથી ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી. તેથી બેટરી સ્વેપિંગ પોલિસી પણ લાવવામાં આવશે. હેવી ઈ-વાહનોમાં બેટરીની અદલાબદલી કરી શકાશે. ઘણી જગ્યાએ ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન નથી મળતા. તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલાબદલી કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે.

હાલ હીરો ઈલેક્ટ્રિક, ઓકિનાવા મોટર્સ, સિમ્પલ એનર્જી,બાઉન્સ ઇલેક્ટ્રિક જેવા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકો બેટરી સ્વેપિંગ વિકલ્પને ઓફર કરે છે. 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version