Site icon

મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને આપી મોટી રાહત, આ તારીખ સુધી મળતું રહેશે સસ્તું અનાજ; જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાશનકાર્ડ ધારકોને સરકારે મોટી રાહત આપી છે. 

રાશનકાર્ડ ધારકો હવે 30 જૂન, 2022 સુધી સસ્તા રાશનની સાથે અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશે. 

સરકારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી છે.

સરકારે રાશન કાર્ડધારકોની સુવિધા માટે રાશનકાર્ડ-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 

એટલે કે લાભાર્થીઓ હવે 30 જૂન, 2022 સુધીમાં તેમના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર.. સર્વેલન્સ સેટેલાઇટ માટે સંરક્ષણ મંત્રાલયે આપી આટલા  હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી; જાણો વિગતે 

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version