Site icon

શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર 18 વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવા અંગે વિચાર કરી રહી છે.

Join Our WhatsApp Community

હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કસ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે

હાલ ભારતમાં લગભગ તમામ પુખ્ત વયના લોકો અને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની મોટી સંખ્યામાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો. 

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version