News Continuous Bureau | Mumbai
કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર 18 વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવા અંગે વિચાર કરી રહી છે.
હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કસ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે
હાલ ભારતમાં લગભગ તમામ પુખ્ત વયના લોકો અને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની મોટી સંખ્યામાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો.
