Site icon

શું લોકોને બીજા બૂસ્ટર ડોઝની જરૂર છે? સ્વાસ્થ્ય મંત્રાલયએ કરી સ્પષ્ટતા.. જાણો શું કહ્યું…

વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તમામ દેશોની આરોગ્ય પ્રણાલીઓ હવે એલર્ટ પર છે. ભારતમાં હજુ સુધી કોરોનાનું ચોથું મોજું આવ્યું નથી, પરંતુ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના આરોગ્ય મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને જાપાન જેવા ભારત નજીકના 6 દેશોમાંથી આવતા નાગરિકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે

Centre deems second Covid booster dose not necessary

શું લોકોને બીજા બૂસ્ટર ડોઝની જરૂર છે? સ્વાસ્થ્ય મંત્રાલયએ કરી સ્પષ્ટતા.. જાણો શું કહ્યું…

News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તમામ દેશોની આરોગ્ય પ્રણાલીઓ હવે એલર્ટ પર છે. ભારતમાં હજુ સુધી કોરોનાનું ચોથું મોજું આવ્યું નથી, પરંતુ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના આરોગ્ય મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને જાપાન જેવા ભારત નજીકના 6 દેશોમાંથી ( Centre  ) આવતા નાગરિકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બૂસ્ટર ડોઝને ( Covid booster dose ) લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટતા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકોને અત્યારે બીજા બૂસ્ટર ડોઝની જરૂર નથી. હાલમાં સરકારની પ્રાથમિકતા પ્રથમ બુસ્ટર ડોઝને લઈને છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ ફર્સ્ટ ડોઝ) આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

28 ટકાને પ્રથમ બૂસ્ટર ડોઝ મળ્યો

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સરકાર ફર્સ્ટ બૂસ્ટર શોટનું કવરેજ વધારવા પર ભાર આપી રહી છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર 28 ટકા લોકોને બૂસ્ટર ડોઝ આપી ચૂકી છે. અભ્યાસમાં જણાયું છે કે રસીના શોટથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ચારથી છ મહિનામાં ખતમ થઈ જાય છે. આ અભ્યાસ સૂચવે છે કે ચોથો શોટ ગંભીર રોગને દૂર કરવામાં મદદ કરે છે, જોકે નિષ્ણાતો હવે ચોથા બૂસ્ટર તરીકે બાયવેલેન્ટ શોટની ભલામણ કરી રહ્યા છે.

T20 World Cup Twist: ભારત-પાકિસ્તાન મેચમાં નવો વળાંક: પાકિસ્તાનના બોયકોટ વચ્ચે હવે બાંગ્લાદેશની એન્ટ્રી, જાણો શું છે આખો વિવાદ અને મુસ્તફિઝુર કનેક્શન
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Holi Special Train 2026: હોળી પર ઘરે જવું થશે આસાન: રેલવેએ કરી મોટી જાહેરાત, મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે આટલી સ્પેશિયલ ટ્રેનો
Dalai Lama: એપ્સ્ટીન ફાઇલ્સમાં દલાઈ લામાના નામથી હંગામો: દલાઈ લામાના કાર્યાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા, જાણો શું છે આખો વિવાદ
Exit mobile version