Site icon

શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. 

જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’ 

Join Our WhatsApp Community

સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે  5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે. 

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version