Site icon

8 જૂનથી ચારધામ યાત્રા શરૂ, માત્ર એક રાજ્યના સીમિત યાત્રીઓ જ કરી શકશે દર્શન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુન 2020

 લોકડાઉન 5મા ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ ચાર ધામની યાત્રા શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આગામી 8 જૂન બાદ નિયમિત સંખ્યામાં ચારધામ યાત્રા ને શરૂ કરવામાં આવશે. જો કે હાલ શરૂઆતમાં માત્ર ઉત્તર પ્રદેશના લોકો જ ચારધામની જાત્રા કરી શકશે.

 ત્યારબાદ જેમ જેમ લોકડાઉન ખોલવામાં આવશે તેમ તેમ અન્ય રાજ્ય સાથે વાતચીત કર્યા બાદ જે તે રાજ્યના યાત્રાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે.

 હિમાલય પર્વતમાળામાં આવેલા પ્રખ્યાત બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેવા ચાર પવિત્ર ધામોના કપાટ આશરે દોઢ મહિના પહેલા ખુલ્લા કરાયા છે, પરંતુ કોરોનાને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી અપાઇ નથી. કદાચ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભકતોને માત્ર બહારથી જ દર્શન કરવાની મંજૂરી અપાઇ હોય..

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version