Site icon

8 જૂનથી ચારધામ યાત્રા શરૂ, માત્ર એક રાજ્યના સીમિત યાત્રીઓ જ કરી શકશે દર્શન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુન 2020

 લોકડાઉન 5મા ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ ચાર ધામની યાત્રા શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આગામી 8 જૂન બાદ નિયમિત સંખ્યામાં ચારધામ યાત્રા ને શરૂ કરવામાં આવશે. જો કે હાલ શરૂઆતમાં માત્ર ઉત્તર પ્રદેશના લોકો જ ચારધામની જાત્રા કરી શકશે.

 ત્યારબાદ જેમ જેમ લોકડાઉન ખોલવામાં આવશે તેમ તેમ અન્ય રાજ્ય સાથે વાતચીત કર્યા બાદ જે તે રાજ્યના યાત્રાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે.

 હિમાલય પર્વતમાળામાં આવેલા પ્રખ્યાત બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેવા ચાર પવિત્ર ધામોના કપાટ આશરે દોઢ મહિના પહેલા ખુલ્લા કરાયા છે, પરંતુ કોરોનાને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી અપાઇ નથી. કદાચ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભકતોને માત્ર બહારથી જ દર્શન કરવાની મંજૂરી અપાઇ હોય..

Madvi Hidma slogan: નક્સલી સમર્થન પર કડક કાર્યવાહી: દિલ્હીમાં FIRમાં BNSની ગંભીર કલમ ઉમેરાઈ, પ્રદર્શનકારીઓની મુશ્કેલી વધી.
Kashmir cold: ઠંડીનો કહેર: જોજિલા (કાશ્મીર)માં તાપમાન -૧૬ ડિગ્રી! ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં ઠંડીનો પારો ક્યાં પહોંચ્યો?
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ; પીએમ મોદી બોલ્યા- ‘500 વર્ષની યજ્ઞની અગ્નિ શાંત થઈ’
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ,મંત્રોચાર વચ્ચે પીએમ મોદી-મોહન ભાગવતે કર્યું ધ્વજારોહણ
Exit mobile version