Site icon News Continuous Bureau | Mumbai

Mahakumbh Mela Indian Railways: ભારતીય રેલવેએ મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું..

Mahakumbh Mela Indian Railways: મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા

Clarification regarding misleading reports about free travel during Mahakumbh Mela

Clarification regarding misleading reports about free travel during Mahakumbh Mela

News Continuous Bureau | Mumbai 

Mahakumbh Mela Indian Railways:  ભારતીય રેલવેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા આઉટલેટ્સ એવા અહેવાલો ફેલાવી રહ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતીય રેલવે સ્પષ્ટપણે આ અહેવાલોને નકારે છે, કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે.  

Join Our WhatsApp Channel

ભારતીય રેલવેના ( Mahakumbh Mela Indian Railways ) નિયમો અને વિનિયમો હેઠળ માન્ય ટિકિટ વિના મુસાફરી કરવા પર સખત પ્રતિબંધ છે અને તે સજાપાત્ર ગુનો છે. મહાકુંભ મેળા ( Mahakumbh Mela ) અથવા અન્ય કોઈ પ્રસંગ દરમિયાન મફત મુસાફરી માટે કોઈ જોગવાઈઓ નથી.

ભારતીય રેલવે ( Indian Railways ) મહાકુંભ મેળા દરમિયાન મુસાફરો માટે એકીકૃત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોના અપેક્ષિત પ્રવાહનું સંચાલન કરવા માટે વિશેષ હોલ્ડિંગ વિસ્તારો, વધારાના ટિકિટ કાઉન્ટરો અને અન્ય જરૂરી સુવિધાઓ સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Vijay Diwas: નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા યોજાયો ‘વિજય દિવસ’ સ્મૃતિ કાર્યક્રમ, શહીદ સૈનિકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Exit mobile version