Site icon News Continuous Bureau | Mumbai

ચિંતન શિબિર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્શનમાં મોડમાં, 2024ની લોકસભા ચૂંટણી માટે લીધા આ પગલાં.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

ચિંતન શિબિર(chintan shibir) પછી કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધી(Sonia Gandhi) એક્શનમાં જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

સોનિયા ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી(Lok Sabha elections) માટે પાર્ટીમાં આઠ સભ્યોની રાજકીય બાબતોની સમિતિ અને ટાસ્ક ફોર્સની(Task Force) રચના કરી છે.

આ જૂથની રચના મહત્વપૂર્ણ રાજકીય બાબતો પર કોંગ્રેસનું વલણ નક્કી કરવાથી લઈને ઝડપી નિર્ણયો લેવા માટે કરવામાં આવી છે, જેનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે.

કોંગ્રેસના PACમાં રાહુલ ગાંધી(Rahul Gandhi), મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge), ગુલામ નબી આઝાદ(Ghulam Nabi Azad), અંબિકા સોની(Ambika Soni), દિગ્વિજય સિંહ(Digvijay Singh), આનંદ શર્મા, કેસી વેણુગોપાલ, જિતેન્દ્ર સિંહ હશે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારના આ ગુજરાતી મંત્રીએ જીનીવામાં WHOની આબરૂના ધજાગરા ઉડાડ્યા. જાણો વિગતે

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version