Site icon

મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું- આ કારણે લીધો મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ(LoP Rajya Sabha) પરથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

Join Our WhatsApp Community

રાજીનામું આપ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ(congress)ના ‘એક નેતા, એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ હવે આ પદ માટે પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે. 

ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિર(chintan shivir congress)માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. 

એટલે કે કોઈપણ નેતાએ બીજા પદ પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.

આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Exit mobile version