Site icon

મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું- આ કારણે લીધો મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ(LoP Rajya Sabha) પરથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

Join Our WhatsApp Community

રાજીનામું આપ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ(congress)ના ‘એક નેતા, એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ હવે આ પદ માટે પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે. 

ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિર(chintan shivir congress)માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. 

એટલે કે કોઈપણ નેતાએ બીજા પદ પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.

આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version