Site icon News Continuous Bureau | Mumbai

મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું- આ કારણે લીધો મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ(LoP Rajya Sabha) પરથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

Join Our WhatsApp Channel

રાજીનામું આપ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ(congress)ના ‘એક નેતા, એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ હવે આ પદ માટે પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે. 

ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિર(chintan shivir congress)માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. 

એટલે કે કોઈપણ નેતાએ બીજા પદ પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.

આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version