Site icon

અશોક ગેહલોત બાદ દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ રેસમાંથી થયા બહાર- હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાં આ બે દિગ્ગ્જ્જો વચ્ચે થશે ટક્કર

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. 

Join Our WhatsApp Community

દરમિયાન અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે દિગ્વિજય સિંહ(Digvijay Singh) પણ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.

તેમણે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. 

એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર(MP Shashi Tharoor) વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ રેસ માંથી બહાર થઇ ગયા હતા 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version