Site icon

અશોક ગેહલોત બાદ દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ રેસમાંથી થયા બહાર- હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાં આ બે દિગ્ગ્જ્જો વચ્ચે થશે ટક્કર

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. 

Join Our WhatsApp Community

દરમિયાન અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે દિગ્વિજય સિંહ(Digvijay Singh) પણ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.

તેમણે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. 

એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર(MP Shashi Tharoor) વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ રેસ માંથી બહાર થઇ ગયા હતા 

Supriya Sule daughter: શરદ પવારના ઘરે વાગશે શરણાઈ: સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્ન નક્કી, જાણો કોણ છે પવાર પરિવારના જમાઈ સારંગ લાખાણી
Anil Ambani Bank Fraud: અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: ₹૪૦,૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં ED એ રચી SIT, હવે પત્ની ટીના અંબાણી પર પણ તોળાતી ધરપકડની તલવાર!
Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Exit mobile version