Site icon

અશોક ગેહલોત બાદ દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ રેસમાંથી થયા બહાર- હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાં આ બે દિગ્ગ્જ્જો વચ્ચે થશે ટક્કર

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. 

Join Our WhatsApp Community

દરમિયાન અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે દિગ્વિજય સિંહ(Digvijay Singh) પણ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.

તેમણે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. 

એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર(MP Shashi Tharoor) વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ રેસ માંથી બહાર થઇ ગયા હતા 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version