Site icon

મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સરકારને ઘેરશે કોંગ્રેસ, આ તારીખ થી શરૂ કરશે ‘મોંઘવારી મુક્ત ભારત અભિયાન’.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈ ફરી ભાજપ સરકારને ઘેરવાની તૈયારી કરી છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે.

આ અભિયાનની શરૂઆત ત્રણ તબક્કામાં ધરણા સાથે કરવામાં આવશે. 

કોંગ્રેસ ગુરૂવારે સવારે 11 વાગ્યે ડ્રમ અને ઘંટડીઓ વગાડીને આંદોલન શરૂ કરશે. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આજે આ અભિયાનની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે

Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Chaitanya Nanda: ‘સંન્યાસી ભોજન અને…’ ચૈતન્યાનંદે કોર્ટ સામે મૂકી આ ત્રણ માંગ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
Exit mobile version