Site icon

Controversy : જે દારૂ પીશે તે મરશે; નીતિશ કુમારનું વિવાદાસ્પદ નિવેદન

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

News Continuous Bureau | Mumbai

બિહારના ( Bihar CM ) છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આને લઈને વિરોધ પક્ષ આક્રમક બન્યો છે તેમજ બુધવારે વિધાનસભામાં નીતિશ કુમારને સારી પેઠે ઘેરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને ( Shri Nitesh Kumar ) આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન ( Controversial statement ) આપ્યું અને કહ્યું હતું કે “જે લોકો દારૂ પીવે છે તેઓ ચોક્કસ મૃત્યુ પામે છે”.

Join Our WhatsApp Community

“લોકોએ સજાગ રહેવું જોઈએ. કાળજી લેવી પડશે. કારણ કે જે પણ દારૂ પીશે તે મરી જશે,” નીતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું. બુધવારે ભાજપના ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે નીતિશ કુમારે તેમને ‘તમે દારુડીયા છો’ કહીને બોલાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

બિહારમાં નીતિશ કુમારની સરકારે એપ્રિલ 2016થી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારથી બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version