Site icon

Controversy : જે દારૂ પીશે તે મરશે; નીતિશ કુમારનું વિવાદાસ્પદ નિવેદન

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

News Continuous Bureau | Mumbai

બિહારના ( Bihar CM ) છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. આને લઈને વિરોધ પક્ષ આક્રમક બન્યો છે તેમજ બુધવારે વિધાનસભામાં નીતિશ કુમારને સારી પેઠે ઘેરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને ( Shri Nitesh Kumar ) આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન ( Controversial statement ) આપ્યું અને કહ્યું હતું કે “જે લોકો દારૂ પીવે છે તેઓ ચોક્કસ મૃત્યુ પામે છે”.

Join Our WhatsApp Community

“લોકોએ સજાગ રહેવું જોઈએ. કાળજી લેવી પડશે. કારણ કે જે પણ દારૂ પીશે તે મરી જશે,” નીતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું. બુધવારે ભાજપના ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે નીતિશ કુમારે તેમને ‘તમે દારુડીયા છો’ કહીને બોલાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

બિહારમાં નીતિશ કુમારની સરકારે એપ્રિલ 2016થી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારથી બિહારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે.

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version