Site icon

કોરોના કોઈને છોડતો નથી : ભારત દેશના વિશ્વપ્રસિદ્ધ પર્યાવરણવિદનું થયું નિધન; પર્યાવરણપ્રેમીઓમાં દુઃખનું મોજુ ફરી વળ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર       

ચિપકો આંદોલનના પ્રણેતા એવા સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે.

તેઓને કોરોના થયો હતો. હૃષીકેશની એઇમ્સ હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સુંદરલાલ બહુગુણા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પર્યાવરણવિદ હતા.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version