Site icon

સમગ્ર દેશમાં 400 રૂપિયામાં કોરોના ટેસ્ટ સંભવ થશે.!?  સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 નવેમ્બર 2020

સુપ્રીમ કોર્ટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કોરોનાના આરટીપીઆરસી પરીક્ષણ અંગે નોટિસ ફટકારી છે. આ નોટીસ એ અરજીની પ્રતિક્રિયામાં માંગવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના પરીક્ષણની કિંમત દરેક રાજ્યમાં અલગ અલગ હોવી જોઈએ. જ્યારે અરજી કર્તા નું કહેવું છે કે આખા દેશમાં કોરોનાની ટેસ્ટ આરટીપીઆરસી પરીક્ષણનો દર 400 રૂપિયા ફીક્સ થવો જોઈએ. તેનાથી કોરોના પરીક્ષણમાં વધારો થશે અને લોકોને લાભ મળશે.

Join Our WhatsApp Community

આ અરજી એડવોકેટ અજય અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે દેશમાં કોરોનાના આરટીપીઆરસી પરીક્ષણના જુદા જુદા દર છે. કોરોનાના આરટીપીટીઆર માટે દર દેશભરમાં એક જ હોવો જોઈએ. આ અંગે ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ફરી કોરોનાના સંક્રમણના કેસોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. જેને લઈને આજે વડાપ્રધાને સ્વયં તમામ રાજ્યોના મુખ્યમંત્રી ઓ સાથે ખાસ ચર્ચા કરી છે.

UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
Mega Aviation Plan:એવિએશન સેક્ટરમાં ધડાકો! મોદી સરકારે જાહેર કર્યો 100 એરપોર્ટનો પ્લાન, જાણો શું છે તૈયારી.
Exit mobile version