Site icon

કોવિડ -19 પહોંચ્યો સુદુરના ટાપુ અંદામાન નિકોબાર : ફક્ત 50 સભ્યોવાળી જનજાતિમાંથી આટલાં જણા કોરોનાગ્રસ્ત ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

28 ઓગસ્ટ 2020 

કેન્દ્રશાસિત પ્રદેશોમાંના એક ગ્રેટ અંદામાનીસ આદિજાતિના લોકો સુધી  કોવિડ -19 પહોંચી ગયો છે. જેમાંથી 10 સભ્યોના  વાયરસ પરક્ષણો પોઝિટિવ આવ્યા છે. પોર્ટબ્લેરમાં આવેલી આ ખૂબ જ નાની જનજાતિના છ સભ્યો કોરોના પોઝિટીવ આવતા.. તરત જ આરોગ્ય અધિકારીઓની ટીમ ટાપુ પર મોકલવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ માટે આવેલાં નમૂનાઓમાંથી ગ્રેટ આંદામાનીસ જાતિના 10 લોકો સકારાત્મક જોવા મળ્યાં હતાં. સકારાત્મક રીપોર્ટ વાળા આદિજાતિના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને ઘરે હોમ કવોરોન્ટીન કર્યાં છે.

અધિકારીઓએ વધુ જણાવ્યું હતું કે, આ જાતિમાં હવે 50 જેટલાં જ સભ્યો બાકી બચ્યાં છે. આંદામાન અને નિકોબાર, બંને આઇલેન્ડ ટાપુમાં કુલ કોવિડ -19 ની સંખ્યા 2,985 હતી. જ્યારે 2,309 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. જ્યારે દૂર આવેલાં આ દ્વીપસમૂહમાં અત્યાર સુધીમાં 41 લોકોના કોરોનો વાયરસને કારણે મૃત્યુ નોંધાયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version