Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના વાયરસ મામલે રાહતના સમાચાર, દેશમાં 125 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ ; જાણો આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 374નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,14,482નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,11,74,322 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 45,254 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,03,53,710 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,06,130 સક્રિય કેસ છે.

ભાજપ શાસિત આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની હાલત નાજુક, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા

J&K Tourism અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ; માત્ર ૪૦ મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન
Ayodhya Ram Mandir રામ મંદિર ચોરી વિવાદ પર ચંપત રાયે મૌન તોડ્યું જવાબદારી સ્વીકારી પણ ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા
UCC Implementation બંગાળમાં આજે આવી શકે છે UCC બિલ; જાણો તેનો ઈતિહાસ અને તે લાગુ થવાથી શું બદલાશે?
Ram Mandir Trust Controversy રામમંદિરમાં નૌકરશાહીની દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા
Exit mobile version