Site icon

દેશમાં ત્રીજી લહેરના ભણકારા? 24 કલાકમાં આવ્યા 45 હજાર નવા કેસ, જાણો એક્ટિવ કેસ કેટલે પહોંચ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ફફડાટ વચ્ચે કોરોના સક્રિય કેસો ફરીથી ચાર લાખની નજીક પહોંચ્યા છે. 

દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રીતે આગળ ધપી રહી છે. કેરળમાં સ્થિતિ બેકાબૂ થઈ છે. 

છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 188 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા છે. તો દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે.  

આ સાથે જ હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. 

આ ઉપરાંત કોવિડ-19ના કારણે 366 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,39,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

તેજસ ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા JDUના આ ધારાસભ્ય, સહયાત્રીએ ટોક્યા તો ભડકી ઊઠ્યા; જાણો શું છે સમગ્ર મામલો

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version