Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં ત્રીજી લહેરના ભણકારા? 24 કલાકમાં આવ્યા 45 હજાર નવા કેસ, જાણો એક્ટિવ કેસ કેટલે પહોંચ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ફફડાટ વચ્ચે કોરોના સક્રિય કેસો ફરીથી ચાર લાખની નજીક પહોંચ્યા છે. 

દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રીતે આગળ ધપી રહી છે. કેરળમાં સ્થિતિ બેકાબૂ થઈ છે. 

છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 188 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા છે. તો દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે.  

આ સાથે જ હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. 

આ ઉપરાંત કોવિડ-19ના કારણે 366 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,39,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

તેજસ ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા JDUના આ ધારાસભ્ય, સહયાત્રીએ ટોક્યા તો ભડકી ઊઠ્યા; જાણો શું છે સમગ્ર મામલો

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version